Monday 11 March 2024
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અને તેના સંદેશો
આસક્તિથી અનાસક્તિ તરફની યાત્રા એ જ ગીતાજીનો અદભૂત સંદેશો આપણને શીખવે છે કે આ નશ્વર દૂનિયામાં કશું જ શાશ્ર્વત નથી. આપણા સુખ, આપણા દુઃખ, આપણી તકલીફો અને આપણા સ્વજનો બધા જ ક્ષણીક છે. ફક્ત પરમ કૃપાળુ પરમાત્મા જ અંતમાં આપણા સાથી છે. જય શ્રી કૃષ્ણ 🙏🕉️🙏
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment